Yogi Divine Society
Service unto Humanity is Service unto God !
લોકડાઉન દરમિયાન ભૂખ્યાજનોના જઠરાગ્નિ ઠારવાના યજ્ઞમાં સામેલ થઈને યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ અને સહકાર્યકરોને પ્રોત્સાહિત કરતા યોગી ડિવાઈન સોસાયટીના પૂજ્ય ગુરૂપ્રસાદ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વગેરે સંતો.
પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીની પ્રેરણાથી હરિધામ-સોખડા કોરોના મહામારી સામે લડવા માટે સતત કાર્યરત છે. ગરીબોને ભોજન, અનાજકીટ, મેડીકલ સહાય અને કવોરેન્ટાઈન સુવિધા ઉપરાંત ₹૨૫,૦૦,૦૦૦ મુખ્યમંત્રી રાહતકોષમાં માનવતાની સેવામાં અર્પણ કર્યાં.