વડોદરા જીલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં અસરગ્રસ્તોની સહાયતા માટે યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આદેશ મુજબ યોગી ડિવાઇન સોસાયટીના કેન્દ્રોમાં ફૂડ પેકેટ્સ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
|